91. “ધારવાડ” સમય કોને કહે છે?
– આર્કિયન યુગના અંત ભાગને
92. કયા યુગને ભારતના ઈતિહાસમાં સુવર્ણ યુગ કહેવામા આવે છે?
– ગુપ્તયુગ
93. ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો?
– ચંપારણ સત્યાગ્રહ
94. એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ કઈ નદીના કિનારે થઈ હતી?
– જેલમ
95. સ્વામી વિવેકનંદનું બાળપણનું નામ શું હતું?
– નરેન્દ્ર
96. ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું?
– આઝાદ હિંદ ફોજ
97. વિવેકાનંદ સ્મારક કયા રાજયમાં આવેલ છે?
– તમિલનાડું
98. ભારતના કયા હિંદુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે?
– મહારાણા પ્રતાપ
99. ભારતના કયા હિંદુ રાજા ‘ડુંગરના ઉંદર’ તરીકે જાણીતા છે?
– છત્રપતિ શિવાજી
100. ‘જયહિંદ’ સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે?
– સુભાષચંદ્ર બોઝ
101. ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા?
– લોર્ડ માઉન્ટબેટન
102. નીતિશતકની રચના કોણે કરી હતી?
– ભર્તુહરિ
103. ગુપ્તકાલમાં ભુક્તિ (રાજ્ય)ના વહીવટી વડાને …………… કહેવામા આવતા હતા?
– ઉપારીકા
104. ‘ઉજ્જૈનનું’ પ્રાચીન નામ શું હતું?
– અવંતિ
105. ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે?
– ભાગવત સંપ્રદાય
106. મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે?
– પર્શિયા
107. ગદર પાર્ટીની રચના ક્યાં કરવામાં આવી?
– સાન ફ્રાંસિસ્કો
108. થીયોસોફીકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં છે?
– અડયાર
109. જ્યારે બુદ્ધે મહાપરિનિર્માણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા?
– આનંદ
110. ‘સયુરઘલ’ નો અર્થ શું છે?
– ભાડા રહિતની જમીન
111. નયનકારા પ્રથા કોનું મહત્વ લક્ષણ હતું?
– વિજયનગર રાજયતંત્રનું
112. ‘સોનધાર’ નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી?
– મોહંમદ તઘલક
113. વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે?
– જેલમ
114. ‘પ્રોવાર્ટી એનડ ઘી અનબ્રિટિશ રૂલ ઇન ઈન્ડિયા’ પુસ્તકનાં લેખક કોણ હતા?
– દાદાભાઈ નવરોજી
115. ભગવાન શંકરના માનમાં ગુપ્તકાલમાં કોણે ઉદયગીરી ગુફા બાંધવી?
– વીરસેન સબા
116. ‘ગિરાસદારી’ પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી?
– 1951
117. કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો?
– ચંદ્રગુપ્ત-1
118. ત્રીજી બૌદ્ધ સભા ક્યાં આવેલી છે?
– પાટલીપુત્ર
119. લડાખમાં ‘હેમિસ’ પ્રખ્યાત શું છે?
– બાઓઢ મઠ
120. બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિહ્ન કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે?
– આર્ય અષ્ટાંગીક માર્ગ